Vanbandhu Kalyan Yojana|આદિવાસી પરિવારો માટે વનબંધુ કલ્યાણ યોજના

Vanbandhu Kalyan Yojana

રાજ્યની 89.17 લાખ જનતા માટે વર્ષ 2007 માં Vanbandhu Kalyan Yojana લોન્ચ કરવામાં આવી છે. ગુજરાતમાં આ યોજના 10 મુદ્દાના કાર્યક્રમ દ્વારા રાજ્યમાં આદિવાસી તાલુકાઓને રાજ્યના અન્ય વિસ્તારો સાથે મુખ્ય પ્રવાહમાં લાવવા આ યોજના શરૂ કરવામાં આવેલ છે. ગુજરાતમાં આદિવાસી ભાઇઓ બહેનોના ઉત્તરોત્તર વિકાસ માટે સરકારો દ્વારા વિવિધ કૃષિ, રોજગાર અને શૈક્ષણિક યોજનાઓ થકી પ્રયત્ન … Read more

Government Recruitment in Gujarat|ગુજરાતમાં સરકારી ભરતીઓ કરતી મુખ્ય સંસ્થાઓ

Government Recruitment in Gujarat

મિત્રો ઘણા વિદ્યાર્થીઓનો સપનું હોય છે કે તેઓ સરકાર સાથે કામ કરે. તેમની મનપસંદ સરકારી નોકરી કરે, પોતાનો અને પોતાના પરિવારનું નામ રોશન કરે અને એ માટે તેઓ સરકારી નોકરીઓની પરીક્ષાની રાતદિવસ તૈયારી કરતા હોય છે. પરંતુ ઘણા મિત્રો માહિતીના અભાવે સરકારી નોકરીથી વંચિત રહી જાય છે. ગુજરાતનો કોઈપણ વિદ્યાર્થી માહિતીના અભાવે નોકરીથી વંચિત ન … Read more